गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अयोध्याकांड

   
< BACK

Ayodhya Kand

NEXT >

People's reactions

 

(चौपाई)

एक बिधातहिं दूषनु देंहीं। सुधा देखाइ दीन्ह बिषु जेहीं ॥

खरभरु नगर सोचु सब काहू। दुसह दाहु उर मिटा उछाहू ॥ १ ॥

बिप्रबधू कुलमान्य जठेरी। जे प्रिय परम कैकेई केरी ॥

लगीं देन सिख सीलु सराही। बचन बानसम लागहिं ताही ॥ २ ॥

भरतु न मोहि प्रिय राम समाना। सदा कहहु यहु सबु जगु जाना ॥

करहु राम पर सहज सनेहू। केहिं अपराध आजु बनु देहू ॥ ३ ॥

कबहुँ न कियहु सवति आरेसू। प्रीति प्रतीति जान सबु देसू ॥

कौसल्याँ अब काह बिगारा। तुम्ह जेहि लागि बज्र पुर पारा ॥ ४ ॥

(दोहा)  

सीय कि पिय सँगु परिहरिहि लखनु कि रहिहहिं धाम।

राजु कि भूँजब भरत पुर नृपु कि जीहि बिनु राम ॥ ४९ ॥

 

અયોધ્યાવાસીઓની પ્રતિક્રિયા

 

(દોહરો)  

અન્ય વિધાતાને વળી દેવા લાગ્યા દોષ

જેણે સુધા બતાવતાં દીધું ઝેર સરોષ.

 

ઉમંગ સૌનો ઓસર્યો, થઇ રહ્યો સંક્ષોભ,

અસહ્ય દાહ થયો ઉરે, વ્યાપ્યો સઘળે શોક.

વિપ્રનારી કૈકેયીની મિત્ર કુળની વૃદ્ધાઓ તેમ વિચિત્ર

દેવા લાગી શિખામણ પ્રેમે પ્રિય લાગી પરંતુ ના કેમે.

 

કહી શીલને વખાણીને વાણ, લાગ્યાં વચનો એને જાણે બાણ;

બોલી કોઇ કહેતાં તમે કે પ્રિય ભરત ના રામસમા છે;

 

કરો સહજ શ્રીરામને સ્નેહ, જાણે અખિલ જગત એ નેહ;

કયા અપરાધે વન તો આપો, નવ યુવરાજપદ પર સ્થાપો ?

 

કર્યો શોકો સાથે નવ ભેદ, જાણે સર્વ તમારો અભેદ;

હવે કૌશલ્યાએ શું બગાડયું તમે પુર પર કેં વજ્ર પાડયું ?

 

(દોહરો) 

સીતા પતિને ત્યાગશે, લક્ષ્મણ રહેશે ધામ,

ભરત રાખશે રાજ્યને, નૃપ રહેશે વિના રામ ?

  

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer