गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अयोध्याकांड

   
< BACK

Ayodhya Kand

NEXT >

Sage replies Ram that you are omnipresent

 

(चौपाई)

जगु पेखन तुम्ह देखनिहारे। बिधि हरि संभु नचावनिहारे ॥

तेउ न जानहिं मरमु तुम्हारा। औरु तुम्हहि को जाननिहारा ॥ १ ॥

सोइ जानइ जेहि देहु जनाई। जानत तुम्हहि तुम्हइ होइ जाई ॥

तुम्हरिहि कृपाँ तुम्हहि रघुनंदन। जानहिं भगत भगत उर चंदन ॥ २ ॥

चिदानंदमय देह तुम्हारी। बिगत बिकार जान अधिकारी ॥

नर तनु धरेहु संत सुर काजा। कहहु करहु जस प्राकृत राजा ॥ ३ ॥

राम देखि सुनि चरित तुम्हारे। जड़ मोहहिं बुध होहिं सुखारे ॥

तुम्ह जो कहहु करहु सबु साँचा। जस काछिअ तस चाहिअ नाचा ॥ ४ ॥

(दोहा)

पूँछेहु मोहि कि रहौं कहँ मैं पूँछत सकुचाउँ।

जहँ न होहु तहँ देहु कहि तुम्हहि देखावौं ठाउँ ॥ १२७ ॥

 

મુનિ કહે છે કે તમે ક્યાં નથી વસતા ? (સર્વત્ર વસો છો)

 

(દોહરો)  

જગત દ્રશ્ય દ્રષ્ટા તમે, બ્રહ્મા વિષ્ણુ મહેશ

સૌને નચાવતા તમે, મર્મ ન જાણે લેશ.

 

અન્ય તમોને તો પછી જાણી કોણ શકે,

અહંકાર વિદ્વાન ને તપસીના ન ટકે.

 

જણાવતા જેને તમે તે જ શકે જાણી,

બને તમારામય જ તે મહિમાને માણી.

કૃપા તમારી થતાં રઘુનંદન જાણે ભગત ભગતઉરચંદન !

ચિદાનંદમય કાય તમારી નિર્વિકાર જાણે અધિકારી;

નરતન ધર્યું સંતસુરકાજ કહો કરો જ્યમ પ્રાકૃત રાજ.

 

જોતાં સુણતાં ચરિત મહાન મોહે જડ હરખે વિદ્વાન;

વર્તન સત્ય તમારું સર્વ, સમજે જન છોડીને ગર્વ.

 

(દોહરો)  

પૂછો છો કે કયાં રહું, પૂછું કૃપાનિધાન,

નથી કયાં તમે તે કહો પછી બતાવું સ્થાન.

      

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer