गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अयोध्याकांड

   
< BACK

Ayodhya Kand

NEXT >

Kaikeyi tells Bharat about happenings

 

(चौपाई)

तात बात मैं सकल सँवारी। भै मंथरा सहाय बिचारी ॥

कछुक काज बिधि बीच बिगारेउ। भूपति सुरपति पुर पगु धारेउ ॥ १ ॥

सुनत भरतु भए बिबस बिषादा। जनु सहमेउ करि केहरि नादा ॥

तात तात हा तात पुकारी। परे भूमितल ब्याकुल भारी ॥ २ ॥

चलत न देखन पायउँ तोही। तात न रामहि सौंपेहु मोही ॥

बहुरि धीर धरि उठे सँभारी। कहु पितु मरन हेतु महतारी ॥ ३ ॥

सुनि सुत बचन कहति कैकेई। मरमु पाँछि जनु माहुर देई ॥

आदिहु तें सब आपनि करनी। कुटिल कठोर मुदित मन बरनी ॥ ४ ॥

(दोहा)   

भरतहि बिसरेउ पितु मरन सुनत राम बन गौनु।

हेतु अपनपउ जानि जियँ थकित रहे धरि मौनु ॥ १६० ॥

 

કૈકેયી ભરતને બધી વાત કહે છે

 

સુધારી બધી લીધી વાત, મળ્યો મંથરાકેરો સાથ;

વિધિએ કાર્ય બગાડ્યું જરી, ભૂપતિ ગયા અમરપુરમહીં.

 

થયો ભરતને ગાઢ વિષાદ, હસ્તિ ડર્યો સુણતાં સિંહનાદ;

પિતા પિતા કરતાં પોકાર ઢળ્યા ધરા પર ત્યાં તત્કાળ.

 

અંતસમય ના શક્યો મળી, કથા શક્યો કાંઈ ન કરી;

તમે મને સોંપી ન ગયા રઘુપતિને લાવીને દયા.

 

(દોહરો) 

મૃત્યુતણું કારણ કહે પિતાતણું મુજને;

શોક સ્પર્શ કરતો નથી કેમ લેશ તુજને ?

 

કહી કથા માતે પછી પ્રસન્નતાથી સર્વ;

કારણ પોતાને ગણી ભરત થયા અતિ સ્તબ્ધ.

 

રામ વનગમન સાંભળી પિતામરણ વિસર્યા;

ઘા પર નમક લગાડતાં વદી તરત પ્રમદા.

            

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer