गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अयोध्याकांड

   
< BACK

Ayodhya Kand

NEXT >

Who is worth lamentation ?

 

(चौपाई)

अस बिचारि केहि देइअ दोसू। ब्यरथ काहि पर कीजिअ रोसू ॥

तात बिचारु केहि करहु मन माहीं। सोच जोगु दसरथु नृपु नाहीं १ ॥

सोचिअ बिप्र जो बेद बिहीना। तजि निज धरमु बिषय लयलीना ॥

सोचिअ नृपति जो नीति न जाना। जेहि न प्रजा प्रिय प्रान समाना ॥ २ ॥

सोचिअ बयसु कृपन धनवानू। जो न अतिथि सिव भगति सुजानू ॥

सोचिअ सूद्रु बिप्र अवमानी। मुखर मानप्रिय ग्यान गुमानी ॥ ३ ॥

सोचिअ पुनि पति बंचक नारी। कुटिल कलहप्रिय इच्छाचारी ॥

सोचिअ बटु निज ब्रतु परिहरई। जो नहिं गुर आयसु अनुसरई ॥ ४ ॥

(दोहा)  

सोचिअ गृही जो मोह बस करइ करम पथ त्याग।

सोचिअ जति प्रंपच रत बिगत बिबेक बिराग ॥ १७२ ॥

 

વશિષ્ઠ કહેઃ દશરથનું મરણ શોકયોગ્ય નથી

 

કોને આખર દેવો દોષ કોના પર કે કરવો રોષ;

કરો વિચાર વિમળ મનમાંહ્ય, શોકયોગ્ય ના નૃપતિ જરાય.

 

શોકયોગ્ય દ્વિજ વેદવિહીન, ધર્મવિમુખ વિષયમહીં લીન;

નૃપ નીતિથકી છેક અજાણ પ્રજા ન માને પ્રાણસમાન.

 

વૈશ્ય કૃપણ સ્વાર્થી ધનવાન અતિથિ સ્નેહ શિવભક્તિ અજાણ;

કરે વિપ્રનું જે અપમાન મુખર માનપ્રિય કરે ગુમાન

શોકયોગ્ય શૂદ્ર કહ્યો તે; નૃપતિ શોકને યોગ્ય ન છે.

 

શોકયોગ્ય પતિવંચક નાર કુટિલ કલહપ્રિય સ્વેચ્છાચાર;

ગુરુને બટુક જે ન અનુસરે શોકયોગ્ય નિજ વ્રતથી ચળે.

 

(દોહરો)  

શોક યોગ્ય જન મોહવશ કરે કર્મપથ ત્યાગ;

યતિ પ્રપંચરત તેમ જે વિગત વિવેક વિરાગ.

               

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer