गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अयोध्याकांड

   
< BACK

Ayodhya Kand

NEXT >

Bharat's devotion

 

(चौपाई)

भरत सुभाउ न सुगम निगमहूँ। लघु मति चापलता कबि छमहूँ ॥

कहत सुनत सति भाउ भरत को। सीय राम पद होइ न रत को ॥ १ ॥

सुमिरत भरतहि प्रेमु राम को। जेहि न सुलभ तेहि सरिस बाम को ॥

देखि दयाल दसा सबही की। राम सुजान जानि जन जी की ॥ २ ॥

धरम धुरीन धीर नय नागर। सत्य सनेह सील सुख सागर ॥

देसु काल लखि समउ समाजू। नीति प्रीति पालक रघुराजू ॥ ३ ॥

बोले बचन बानि सरबसु से। हित परिनाम सुनत ससि रसु से ॥

तात भरत तुम्ह धरम धुरीना। लोक बेद बिद प्रेम प्रबीना ॥ ४ ॥

(दोहा)  

करम बचन मानस बिमल तुम्ह समान तुम्ह तात।

गुर समाज लघु बंधु गुन कुसमयँ किमि कहि जात ॥ ३०४ ॥

 

ભરતની ભક્તિ

 

(દોહરો) 

ભરત સ્વભાવ ખરે નથી સુગમ નિગમને કાજ,

લઘુમતિ ચંચળતા ક્ષમા કરજો કવિ મુજ આજ.

 

ભરતતણા સદભાવનું કથન શ્રવણ કરતાં

રતિ કોને નવ પ્રગટશે સીયરામપદમાં ?

*

સ્મરતાં ભરતને રામનો પ્રેમ જાગે ના તે અભાગીની જેમ

જગમાં માનવને એવા જાણો, સૌને દુઃખી સદા માટે માનો.

 

દેખી રામે દશા સઘળા જનની, સમજી સ્થિતિને ભરતના મનની,

દેશકાળ પ્રસંગ સમાજ કર્યો વ્યક્ત અમૃતશો અવાજ.

 

ધીર ધર્મધુરંધર શુદ્ધ, સત્ય શીલ સુખસ્નેહ સમુદ્ર,

નીતિપ્રીતિના પાલક રામ વદ્યા વચન હિતકર ને નિષ્કામ.

 

(દોહરો) 

ધર્મધુરા ધરનાર છો લોકવેદજ્ઞાતા

પ્રેમપ્રવીણ ભરત તમે સૌનાયે ત્રાતા.

 

કર્મ વચન મનથી વિમળ અનન્ય એક તમે,

ગુરુ સમક્ષ લઘુબંધુ ગુણ કસમય કોણ કહે ?

     

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer