गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

बालकांड

   
< BACK

Bal Kand

NEXT >

Ashamed Parvati lies to Shiva

 

(चौपाई)

सतीं समुझि रघुबीर प्रभाऊ । भय बस सिव सन कीन्ह दुराऊ ॥
कछु न परीछा लीन्हि गोसाई । कीन्ह प्रनामु तुम्हारिहि नाई ॥ १ ॥

जो तुम्ह कहा सो मृषा न होई । मोरें मन प्रतीति अति सोई ॥
तब संकर देखेउ धरि ध्याना । सतीं जो कीन्ह चरित सब जाना ॥ २ ॥

बहुरि राममायहि सिरु नावा । प्रेरि सतिहि जेहिं झूँठ कहावा
हरि इच्छा भावी बलवाना । हृदयँ बिचारत संभु सुजाना ॥ ३ ॥

सतीं कीन्ह सीता कर बेषा । सिव उर भयउ बिषाद बिसेषा ॥
जौं अब करउँ सती सन प्रीती । मिटइ भगति पथु होइ अनीती ॥ ४ ॥
(दोहा)

परम पुनीत न जाइ तजि किएँ प्रेम बड़ पापु ।
प्रगटि न कहत महेसु कछु हृदयँ अधिक संतापु ॥ ५६ ॥

 

પાર્વતી શંકર આગળ પોતાનો ક્ષોભ છુપાવવા જુઠ્ઠુ બોલે છે

 

સતી સમજ્યાં રઘુવીરપ્રભાવ, ભયવશ ગુપ્ત રાખ્યો શિવથી ભાવ;

લીધી મેં ના પરીક્ષા નાથ, કર્યા પ્રણામ મેં પ્રેમસાથ.

 

મિથ્યા કથન તમારું ના હોય મારા મનમાં પ્રતીતિ છે તોય;

ધરી શંકરે પછી ધ્યાન, પામ્યા સતીના ચરિત્રનું જ્ઞાન.

 

રામમાયાને મસ્તક નમાવ્યું જેણે સતી પ્રેરી જૂઠ કહાવ્યું;

હરિની ઇચ્છા ભાવિ ને બળવાન રહ્યા સમજી શંકર સુજાણ.

 

લીધો સીતાનો સતીએ વેશ, થયો શિવને વિષાદ વિશેષ;

હવે કરતાં સતી સાથે પ્રીતિ મટે ભક્તિપથ થાય અનીતિ.

 

(દોહરો)        

પરમ પવિત્ર તજાય ના, પ્રેમ કરું તો પાપ;

પ્રગટ કહી શિવ ના શક્યા, હૃદય અધિક સંતાપ.

      

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer