गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

बालकांड

   
< BACK

Bal Kand

NEXT >

Shiva advises against Parvati's wish

 

(चौपाई)

कहेहु नीक मोरेहुँ मन भावा । यह अनुचित नहिं नेवत पठावा
दच्छ सकल निज सुता बोलाई । हमरें बयर तुम्हउ बिसराई ॥ १ ॥

ब्रह्मसभाँ हम सन दुखु माना । तेहि तें अजहुँ करहिं अपमाना ॥
जौं बिनु बोलें जाहु भवानी । रहइ न सीलु सनेहु न कानी ॥ २ ॥

जदपि मित्र प्रभु पितु गुर गेहा । जाइअ बिनु बोलेहुँ न सँदेहा ॥
तदपि बिरोध मान जहँ कोई । तहाँ गएँ कल्यानु न होई ॥ ३ ॥

भाँति अनेक संभु समुझावा । भावी बस न ग्यानु उर आवा ॥
कह प्रभु जाहु जो बिनहिं बोलाएँ । नहिं भलि बात हमारे भाएँ ॥ ४ ॥
(दोहा)

कहि देखा हर जतन बहु रहइ न दच्छकुमारि ।
दिए मुख्य गन संग तब बिदा कीन्ह त्रिपुरारि ॥ ६२ ॥

 

શિવજી પાર્વતીને યજ્ઞમાં ન જવા સલાહ આપે છે

 

કહ્યું ઠીક, મારા મનને ભાવ્યું; દીસે અનુચિત નોતરું ના'વ્યું;

દક્ષે બોલાવી પુત્રીને સારી; મારા વિદ્વેષે તુજને વિસારી.

 

દુઃખી વિધિસભામાં થયો પ્રાણ કરે એથી હજુ અપમાન;

જશો આમંત્રણ વગર ભવાની, શીલ સ્નેહ મર્યાદા તો શાની ?

 

સ્વામી સુહૃદ પિતા ગુરુ ઘેર જવું આમંત્ર્યા વગર સુપેર,

રાખે ક્યાંય વિરોધ જો કોય શ્રેય ત્યાં તો જવાથી ના હોય.

 

શિવે સમજાવ્યાં વિવિધ પ્રકાર થયો ભાવિવશ પણ ના વિચાર;

વિના બોલાવ્યે પ્રભુ બોલ્યા જાઓ મળશે તમને તો શુભ ના લહાવો.

 

(દોહરો)        

કહ્યું વિવિધ રીતે છતાં દક્ષસુતા રહ્યાં;

ત્રિપુરારીએ મુખ્ય ગણ સહિત વિદાય કર્યાં.

       

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer