गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

बालकांड

   
< BACK

Bal Kand

NEXT >

Parshuram wants to punish whoever broke the bow

 

(चौपाई)

नाथ संभुधनु भंजनिहारा । होइहि केउ एक दास तुम्हारा ॥
आयसु काह कहिअ किन मोही । सुनि रिसाइ बोले मुनि कोही ॥ १ ॥
सेवकु सो जो करै सेवकाई । अरि करनी करि करिअ लराई ॥
सुनहु राम जेहिं सिवधनु तोरा । सहसबाहु सम सो रिपु मोरा ॥ २ ॥
सो बिलगाउ बिहाइ समाजा । न त मारे जैहहिं सब राजा ॥
सुनि मुनि बचन लखन मुसुकाने । बोले परसुधरहि अपमाने ॥ ३ ॥
बहु धनुहीं तोरीं लरिकाईं । कबहुँ न असि रिस कीन्हि गोसाईं ॥
एहि धनु पर ममता केहि हेतू । सुनि रिसाइ कह भृगुकुलकेतू ॥ ४ ॥
(दोहा)

रे नृप बालक कालबस बोलत तोहि न सँमार ॥
धनुही सम तिपुरारि धनु बिदित सकल संसार ॥ २७१ ॥
 

પરશુરામ જેણે ધનુષ્યભંગ કર્યું તેને દંડ દેવા માગે છે

 

નાથ શંભુધનુ ભંજનહાર હશે તમારો દાસ જ બાળ,

આપો મને તરત આદેશ; ધાર્યો તમે તપસ્વીવેશ.

 

પરશુરામ બોલ્યા કે દાસ કરે દાસનું કાર્ય જ ખાસ,

દુશ્મનનું જે કરતા કામ તે તો લે યુદ્ધતણું નામ.

 

તોડ્યું જેણે શિવનું ધનુષ ભલે ગમે તે હોય પુરુષ

શત્રુ સહસ્ત્રાર્જુન જેવો; દોષિતને દંડ જ દેવો.

 

સમાજથી અલગ બને એ ભૂપ અન્ય જીવિત રહે કે.

લક્ષ્મણ હસી સુણી વચનો બોલ્યો તરત જ મર્મવચન.

 

શૈશવમાં ભગવંત અમે તોડ્યા ચાપ અસંખ્ય સુખે

ત્યારે ક્રોધ કર્યો ન તમે, ઉદ્વિગ્ન બન્યા કેમ હવે ?

 

આ ધનુ પર મમતા શાને, વચનો એ પડતાં કાને,

બોલ્યા સકોપ ભૃગુનંદન કરાવતા અરિદળ ક્રંદન

 

(દોહરો)               

હે નૃપબાળક કાળવશ જેમ તેમ બોલે,

શિવધનુ ના સંસારનાં અન્ય ધનુષ તોલે.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer