गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

बालकांड

   
< BACK

Bal Kand

NEXT >

Parshuram comes to know about Ram's greatness

 

(चौपाई)

देव दनुज भूपति भट नाना । समबल अधिक होउ बलवाना ॥
जौं रन हमहि पचारै कोऊ । लरहिं सुखेन कालु किन होऊ ॥ १ ॥
छत्रिय तनु धरि समर सकाना । कुल कलंकु तेहिं पावँर आना ॥
कहउँ सुभाउ न कुलहि प्रसंसी । कालहु डरहिं न रन रघुबंसी ॥ २ ॥
बिप्रबंस कै असि प्रभुताई । अभय होइ जो तुम्हहि डेराई ॥
सुनु मृदु गूढ़ बचन रघुपति के । उघरे पटल परसुधर मति के ॥ ३ ॥
राम रमापति कर धनु लेहू । खैंचहु मिटै मोर संदेहू ॥
देत चापु आपुहिं चलि गयऊ । परसुराम मन बिसमय भयऊ ॥ ४ ॥
(दोहा)

जाना राम प्रभाउ तब पुलक प्रफुल्लित गात
जोरि पानि बोले बचन ह्दयँ न प्रेमु अमात ॥ २८४ ॥
 

પરશુરામ શ્રીરામના મહિમાને જાણે છે

 

દેવદનુજ ભૂપતિ રણધીર સમાન હો કે હો વધુ વીર,

સુખથી લડશું કરતાં શોર રણમાં કાળ ભલેને હોય.

 

યુદ્ધથી ડરે ક્ષત્રિય જે કુળને કલંકરૂપ જ તે;

રઘુવંશીની પ્રકૃતિ ખરે રણમાં કાળથકી ન ડરે.

નીડર અમે છતાં વંદન કરતા તમને ભૃગુનંદન.

 

સુણતાં રઘુવરનાં વચનો દૂર થયો પડદો મુનિનો;

રામ રમાપતિ કહ્યું મુનિએ, ધારો કરમાં ધનુષ તમે,

ખેંચો તો સંદેહ મટે પરાક્રમ મને ખૂબ ગમે.

 

(દોહરો)               

દેતાં ચાપ જતું રહ્યું અંતરીક્ષમાં એ

પરશુરામ મનમાં કરી પેદા વિસ્મયને.

 

પ્રભાવ જાણ્યો રામનો, પુલકિત અંગ બન્યું,

સ્નેહ સમાયો ના ઉરે, શું આશ્ચર્ય થયું !

 

મહોત્સવ થયો મનમહીં મહિમાને જાણ્યે,

પ્રણામ કરતાં ભાવને વહાવતાં વાણે.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer