|
Chapter 03
: Verses 36 - 43
|
|
પાપનું કારણ |
|
श्रीभगवानुवाच |
|
શ્રી ભગવાન કહે
છેઃ |
|
काम एष क्रोध एष
रजोगुणसमुद्भवः ।
महाशनो
महापाप्मा विद्ध्येनमिह वैरिणम् ॥३-३७॥ |
|
ઈચ્છા તૃષ્ણા
વાસના, ક્રોધ કહ્યો છે જે,
તે જ કરાવે
પાપને, દુશ્મન જનના તે.
------- |
|
धूमेनाव्रियते
वह्निर्यथादर्शो मलेन च ।
यथोल्बेनावृतो गर्भस्तथा
तेनेदमावृतम् ॥३-३८॥ |
|
દર્પણ મેલે,
રાખથી આગ જેમ ઢંકાય,
ગર્ભ ઓરથી, કર્મ
સૌ ત્યમ તેથી ઢંકાય.
------- |
|
आवृतं
ज्ञानमेतेन ज्ञानिनो नित्यवैरिणा ।
कामरूपेण
कौन्तेय दुष्पूरेणानलेन च
॥३-३९॥ |
|
અતૃપ્ત અગ્નિ
કામનો જ્ઞાનીનો રિપુ છે,
ઢાંકી દે છે
જ્ઞાનને, અગ્નિ સાચે તે.
------- |
|
इन्द्रियाणि मनो
बुद्धिरस्याधिष्ठानमुच्यते ।
एतैर्विमोहयत्येष ज्ञानमावृत्य
देहिनम्
॥३-४०॥ |
|
મન બુધ્ધિ
ઈન્દ્રિય છે તેના નિત્ય નિવાસ,
તે દ્વારા મોહિત
કરે માનવને તે ખાસ.
॥૪૦॥
------- |
|
तस्मात्त्वमिन्द्रियाण्यादौ नियम्य भरतर्षभ ।
पाप्मानं
प्रजहि ह्येनं
ज्ञानविज्ञाननाशनम् ॥३-४१॥ |
|
મન બુધ્ધિ
ઈન્દ્રિયનો તેથી કાબૂ કરી,
જ્ઞાનનાશ કરનાર
તે પાપી નાખ હણી.
------- |
|
इन्द्रियाणि
पराण्याहुरिन्द्रियेभ्यः परं मनः ।
मनसस्तु
परा बुद्धिर्यो
बुद्धेः परतस्तु
सः ॥३-४२॥ |
|
ઈન્દ્રિયો બળવાન
છે, મન તેથી બળવાન,
મનથી બુધ્ધિ
શ્રેષ્ઠ છે, આત્મા ઉત્તમ જાણ.
------- |
|
एवं बुद्धेः परं
बुद्ध्वा संस्तभ्यात्मानमात्मना ।
जहि
शत्रुं महाबाहो
कामरूपं
दुरासदम् ॥३-४३॥ |
|
આત્માને ઉત્તમ
ગણી, આત્મશક્તિ ધારી,
કામરૂપ આ
શત્રુને શીઘ્ર નાખ મારી.
॥૪૩॥
------- |
|
ॐ तत्सदिति
श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां
योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादेकर्मयोग नाम
तृतीयोऽध्याय: ॥
३
॥ |
|
।। અધ્યાય
ત્રીજો
સમાપ્ત ।।
|
|
॥ अथ श्रीमद् भगवद गीता
॥ |
|
|
महात्म्य
|
ध्यान
| |
|
Chapter :
01
|
02
| 03
|
04
|
05
|
06
|
07
|
08
|
|
|
|
09
|
10
|
11
|
12
|
13
|
14
|
15
|
16
|
17
|
18
| |