|
Chapter 08
: Akshar Brahma Yog
|
|
Read verses with its Gujarati
translation :
|
01-05
|
06-10 |
11-15 |
16-20 |
21-28 | |
|
Hinduism believes in life after death. Death is certain for everyone who
takes birth into this world. But, is there any way by which one can be
free from the cycle of birth and death? Is there any specific way to
attain salvation and eternal peace? In this chapter Lord Krishna answers
an important question of Arjuna: How does one assure unity with the
supreme at the time of death? Having knowledge about death, how should one
prepare for it?
|
|
અધ્યાય આઠમો :
અક્ષરબ્રહ્મ યોગ |
|
ગીતાના આ અધ્યાયમાં
ભગવાન કૃષ્ણ ઇશ્વરના સર્વવ્યાપક સ્વરૂપની વાત કરે છે. તેઓ જગસર્જન અને નાશને
ઇશ્વરના કર્મ તરીકે બતાવે છે. ભગવાન કહે છે કે ચાર
જાતના યુગ ભેગા મળે, એ રીતે જો
હજારો યુગ ભેગા મળે તો ઇશ્વરનો એક દિવસ થાય છે. દિવસે જીવો જન્મ પામે છે અને
રાત્રે વિનાશ પામે છે. પરંતુ ઇશ્વર પ્રલયમાં પણ નાશ નથી પામતા.
મૃત્યુ સમયે જીવની ગતિની ચર્ચા પણ કરવામાં આવી છે. ભગવાન કહે
છે કે મન અંતરના બધા દ્વારને રોકીને યોગી પ્રાણને મસ્તકમાં રોકે છે. પછી
પ્રણવમંત્રનો જાપ કરે છે. આમ કરતાં જે દેહ તજે છે
તે ઉત્તમ ગતિને પ્રાપ્ત કરે
છે. વળી જે અગ્નિ, જ્યોતિ અને શુકલપક્ષમાં, ઉત્તરાયણે દેહ છોડે છે તે ઉત્તમ
ગતિને પ્રાપ્ત કરે છે. તેવી જ રીતે ધ્રુમ, રાત, વદ અને દક્ષિણાયનમાં તન
તજનારને ફરી જન્મ ધારણ કરવો પડે છે. ભગવાન કહે છે કે આવું જ્ઞાન હોવા છતાં
યોગી કદી મોહિત થતો નથી અને સદાય મને મેળવવાના પ્રયત્નોમાં જ પ્રવૃત રહે છે.
ભગવાન અર્જુનને એવા યોગી બનવાની સલાહ આપે છે.
|
|
(From 'Gita Darshan' ) |
|
01. અર્જુનની જિજ્ઞાસા |
07.
યુગની ચિંતા નકામી છે |
|
02.
અંતઃકાળની વાત |
08.
જન્મમરણથી છૂટવાનો ઉપાય |
|
03.
અંતઃકાળ પર આધાર ન રાખો |
09.
જન્મમરણ વિશે બે વિચારો |
|
04.
શરીર છોડવાની વિધિ |
10.
બે જાતની ગતિ |
|
05.
ઓમકારથી પરમ ગતિ મળે છે |
11.
સર્વ કાળે યોગમુક્ત થવાની જરૂર |
|
06.
કાયાપલટ કરવાની જરૂર |
12. સત્સંગની જરૂર |
|
॥ अथ श्रीमद् भगवद गीता
॥ |
|
|
महात्म्य
|
ध्यान
|
Chapter :
01
|
02
| 03
|
04
|
05
|
06
|
07
|
08
|
|
09
|
10
|
11
|
12
|
13
|
14
|
15
|
16
|
17
|
18
| |
|
Listen Saral Gita online
(mp3 format) 
Chapter 02
|
Chapter 06
|
Chapter 12
|
Chapter 15 |
|
Read Bhagavad Gita
in e-book (PDF) format
Bhagavad
Gita (Sanskrit)
|
Saral Gita
(Gujarati) |