|
Chapter
11
: Verses 51 - 55
|
|
अर्जुन उवाच |
|
અર્જુન કહે છેઃ |
|
दृष्ट्वेदं
मानुषं रूपं तव सौम्यं जनार्दन ।
इदानीमस्मि संवृत्तः सचेताः
प्रकृतिं
गतः ॥११-५१॥ |
|
જોઈ માનવરૂપ આ
હવે તમારૂ શાંત,
સ્વસ્થ થયો હું
ને વળી મુજને છેક નિરાંત.
------- |
|
દિવ્ય રૂપ
વિશે |
|
श्रीभगवानुवाच |
|
શ્રી ભગવાન કહે
છેઃ |
|
सुदुर्दर्शमिदं
रूपं दृष्टवानसि यन्मम ।
देवा
अप्यस्य रूपस्य नित्यं
दर्शनकाङ्क्षिणः
॥११-५२॥ |
|
જોવું જે
મુશ્કેલ છે, જોયું તેં મુજ રૂપ,
દેવો પણ ઝંખી
રહ્યા જોવા મારું રૂપ.
------- |
|
नाहं वेदैर्न
तपसा न दानेन न चेज्यया ।
शक्य
एवंविधो द्रष्टुं दृष्टवानसि मां
यथा
॥११-५३॥ |
|
જે રૂપે જોયો
મને, તેમ જુએ કો' ના,
વેદ, યજ્ઞ, તપ,
દાનથી શકે નિહાળી ના.
------- |
|
भक्त्या
त्वनन्यया शक्य अहमेवंविधोऽर्जुन ।
ज्ञातुं
द्रष्टुं च तत्त्वेन
प्रवेष्टुं च
परंतप ॥११-५४॥ |
|
ભક્તિ ખૂબ જ હોય
તો આવું દર્શન થાય,
જ્ઞાન થાય મારું
અને ભેદ બધાંયે જાય.
------- |
|
मत्कर्मकृन्मत्परमो मद्भक्तः सङ्गवर्जितः ।
निर्वैरः
सर्वभूतेषु यः स मामेति
पाण्डव ॥११-५५॥ |
|
ભક્ત બને મારો જ
જે, સંગદોષ છોડે,
મુજને ઝંખે તે
જગે તરે અને તારે. |
|
કર્મ કરે મુજ
કાજ જે, સંગદોષ છોડે,
પ્રાપ્ત થાય મુજને જ તે, બંધન સૌ તોડે.
॥૫૫॥
------- |
|
ॐ तत्सदिति
श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां
योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादे विश्वरूपदर्शनयोगो नामैकादशोऽध्यायः ॥ ११
॥ |
|
।। અધ્યાય
અગિયારમો સમાપ્ત ।।
|
|
॥ अथ श्रीमद् भगवद गीता
॥ |
|
|
महात्म्य
|
ध्यान
| |
|
Chapter :
01
|
02
| 03
|
04
|
05
|
06
|
07
|
08
|
|
|
|
09
|
10
|
11
|
12
|
13
|
14
|
15
|
16
|
17
|
18
| |