|
Chapter
13
: Verses 06 - 10
|
|
-------
इच्छा
द्वेषः
सुखं
दुःखं
संघातश्चेतना
धृतिः
।
एतत्क्षेत्रं
समासेन
सविकारमुदाहृतम्
॥१३-६॥ |
ઈચ્છા સુખ ને દુઃખ ને દ્વેષ ચેતના તેમ,
દ્યુતિ સંઘાત કહેલ છે ક્ષેત્ર વિકારી એમ.
------- |
|
જ્ઞાનીનાં લક્ષણ |
|
अमानित्वमदम्भित्वमहिंसा
क्षान्तिरार्जवम्
।
आचार्योपासनं
शौचं
स्थैर्यमात्मविनिग्रहः
॥१३-७॥ |
માની ના બનવું વળી દંભ દર્પ તજવાં,
દયા રાખવી, જીવને કો'દી
ના હણવા.
|
બુરું કરે કોઈ કદી તોય ક્ષમા દેવી,
સરલ હૃદય ને પ્રેમથી વાત સદા કે'વી.
|
પૂજ્ય ગુરૂને માનવા, સ્વચ્છ સદા રહેવું,
ચંચલતાને છોડવી, મન જીતી લેવું.
------- |
|
इन्द्रियार्थेषु
वैराग्यमनहंकार
एव
च
।
जन्ममृत्युजराव्याधिदुःखदोषानुदर्शनम्
॥१३-८॥ |
ઈન્દ્રિયોના સ્વાદમાં સુખ ના કદિ જોવું,
કામ, ક્રોધ, અભિમાન મૂકી મન ધોવું.
|
જન્મ થાય છે મરણ ને રોગ વળી થાયે,
ઘડપણ આવે એમ આ જીવન તો જાયે.
|
એમ દુઃખ દોષો બધા જીવનના જોવા.
વૈરાગ્ય તણા લેપથી વિકાર સૌ ધોવા.
------- |
|
असक्तिरनभिष्वङ्गः
पुत्रदारगृहादिषु
।
नित्यं
च
समचित्तत्वमिष्टानिष्टोपपत्तिषु
॥१३-९॥ |
સ્ત્રી ઘર સંતાને નહીં મમતા રતિ કરવી,
સારા નરસા સમયમાં ધીરજને ધરવી.
------- |
|
मयि
चानन्ययोगेन
भक्तिरव्यभिचारिणी
।
विविक्तदेशसेवित्वमरतिर्जनसंसदि
॥१३-
१०॥ |
અનન્ય ભાવ કરી સદા મુજ ભકિત કરવી.
જનસમૂહની પ્રીત ના સ્વપ્ને પણ કરવી.
|
શાંત સ્થળે રે'વું,
વળી કરવો ત્યાં અભ્યાસ,
જ્ઞાન મેળવી પામવા ઈશ્વરને અભ્યાસ.
॥૧0॥
------- |
|
॥ अथ श्रीमद् भगवद गीता
॥ |
|
|
महात्म्य
|
ध्यान
| |
|
Chapter :
01
|
02
| 03
|
04
|
05
|
06
|
07
|
08
|
|
|
|
09
|
10
|
11
|
12
|
13
|
14
|
15
|
16
|
17
|
18
| |