|
Chapter
14
: Verses 21 - 27
|
|
अर्जुन उवाच |
અર્જુન કહે છેઃ
|
|
कैर्लिङ्गैस्त्रीन्गुणानेतानतीतो भवति प्रभो ।
किमाचारः
कथं
चैतांस्त्रीन्गुणानतिवर्तते ॥१४-२१॥
------- |
આ ત્રણ ગુણને જીતતાં જે તેથી પર થાય,
કેવાં લક્ષણથી કહો તેની ઓળખ થાય.
|
|
श्रीभगवानुवाच |
શ્રી ભગવાન કહે છેઃ
|
|
प्रकाशं च
प्रवृत्तिं च मोहमेव च पाण्डव ।
न
द्वेष्टि संप्रवृत्तानि न
निवृत्तानि काङ्क्षति ॥१४-२२॥ |
મોહથી ચળે તે નહીં, કર્મે ના લેપાય,
દ્વેષ કરે ના કર્મ કે શાંતિને ના ચ્હાય.
------- |
|
उदासीनवदासीनो
गुणैर्यो न विचाल्यते ।
गुणा
वर्तन्त इत्येव योऽवतिष्ठति
नेङ्गते
॥१४-२३॥ |
ઉદાસીન જેવો રહે, ગુણથી ચલિત ન થાય,
ગુણો વર્તતા ગુણમહીં, સમજી ચલિત ન થાય.
------- |
|
समदुःखसुखः
स्वस्थः समलोष्टाश्मकाञ्चनः ।
तुल्यप्रियाप्रियो
धीरस्तुल्यनिन्दात्मसंस्तुतिः ॥१४-२४॥ |
સુખ ને દુઃખમહીં રહે શાંત ચિત્ત જેનું.
માટી સોનું પત્થરે સરખું મન તેનું.
|
કોઇ નીંદે કે કરે કોઇ ભલે વખાણ,
માન કરે, કોઇ કરે કે છો ને અપમાન.
------- |
|
मानापमानयोस्तुल्यस्तुल्यो मित्रारिपक्षयोः ।
सर्वारम्भपरित्यागी गुणातीतः स
उच्यते
॥१४-२५॥ |
બધી દશામાં તે રહે શાંત પ્રસન્ન સમાન,
સરખા શત્રુ મિત્ર છે, ગુણાતીત તે જાણ. ॥૨૫॥
------- |
|
मां च
योऽव्यभिचारेण भक्तियोगेन सेवते ।
स
गुणान्समतीत्यैतान्ब्रह्मभूयाय
कल्पते
॥१४-२६॥ |
ખૂબ પ્રેમભકિત કરે મારે માટે જે,
ગુણને જીતી પ્રભુસમો બની જાય છે તે.
------- |
|
ब्रह्मणो हि
प्रतिष्ठाहममृतस्याव्ययस्य च ।
शाश्वतस्य च धर्मस्य
सुखस्यैकान्तिकस्य च ॥१४-२७॥ |
અમર વિનશ્વર બ્રહ્મની પ્રતિષ્ઠા મને જાણ,
સુખ ને શાશ્વત ધર્મનો આધાર મને માન. ॥૨૭॥
------- |
|
ॐ तत्सदिति
श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां
योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादे गुणत्रयविभागयोगो नाम चतुर्दशोऽध्यायः
॥१४॥ |
|
।। અધ્યાય
ચૌદમો સમાપ્ત ।।
|
|
॥ अथ श्रीमद् भगवद गीता
॥ |
|
|
महात्म्य
|
ध्यान
| |
|
Chapter :
01
|
02
| 03
|
04
|
05
|
06
|
07
|
08
|
|
|
|
09
|
10
|
11
|
12
|
13
|
14
|
15
|
16
|
17
|
18
| |