|
Gita
Mahatmaya : ગીતાનું મહાત્મ્ય
- 01 |
|
श्रीधरोवाचः |
|
પૃથ્વી કહે છેઃ |
|
भगवन् परमेशानः
भक्तिरव्याभचारिणी।
प्रारब्धं भुज्यमानस्य कथं भवति हे प्रभो? ॥१॥ |
|
પ્રારબ્ધ તણો
ભોગ જે જગમાં જન કરતાં,
ભક્તિ ઉત્તમ તે
કહો કેમ કરી લભતાં
?
------- |
|
श्री
विष्णुरुवाच |
|
વિષ્ણુ ભગવાન
કહે છેઃ |
|
प्रारब्धं
भुज्यमानो हि गीताभ्यासरतः सदा।
स मुक्तः स सुखी लोके कर्मणा नोपालप्यते. ॥२॥ |
|
પ્રારબ્ધ ભલે
ભોગવે, ગીતારત પણ જે,
સુખી મુક્ત તે
થાય છે, લેપાયે ના તે.
------- |
|
महापापादि
पापानि गीताध्यानं करोति चेत्,
क्वचित्स्पर्शं न कुर्वन्ति नलिनीदलमम्बुवत् ॥३॥ |
|
ગીતા ધ્યાન
કર્યા થકી, પાપ કદી ના અડે,
પદ્મ જેમ જલમાં
છતાં, જલ એને ન અડે.
------- |
|
गीतायाः स्तकं
यत्र यत्र पाठः प्रवर्तते।
तत्र सर्वाणि तीर्थानि प्रयागादीनि तत्र वै ॥४॥ |
|
ગીતા જ્યાં ને
પાઠ જ્યાં ગીતાજીનો થાય,
પ્રયાગ જેવા
તીર્થ ત્યાં સર્વે ભેગા થાય.
------- |
|
गीताश्रयेहं
तिष्ठामि गीता मे चोत्तमं गृहम्।
गीताझानमुपाश्चित्य त्रिल्लोकान्पालयाम्यहम् ॥५॥ |
|
ગીતા-આશ્રય હું
રહું, ગીતા ઘર મારું,
ગીતાજ્ઞાન થકી જ
હું ત્રિલોકને પાળું
------- |
|
गीतार्थं
ध्यायते नित्यं कृत्वा कर्माणि भूरिशः।
जीवनमुक्तः स विझेयो देहान्ते परमं पदम् ॥६॥ |
|
કર્મ કરે કોઈ
છતાં ગીતા અમલ કરે,
જીવનમુક્ત તે
થાય ને સર્વ પ્રકાર તરે.
------- |
|
गीताशास्त्रमिदं
पुण्यं यः पठेत्प्रयतः पुमान्।
विष्णोः पदमवाप्नोति भयशोकादिवर्जितः॥७॥ |
|
ભવસાગર છે ઘોર
આ, તરવા માગે જે,
ગીતારૂપી નાવનું
શરણ લઈ લે તે. |
|
પવિત્ર ગીતા
ગ્રંથ આ પ્રેમે જે પઢશે,
પ્રભુને પામી
શોકને ભયથી તે છૂટશે.
------- |
|
॥ अथ श्रीमद् भगवद गीता
॥ |
|
|
महात्म्य
|
ध्यान
| |
|
Chapter :
01
|
02
| 03
|
04
|
05
|
06
|
07
|
08
|
|
|
|
09
|
10
|
11
|
12
|
13
|
14
|
15
|
16
|
17
|
18
| |