An authoritative treatise in Gujarati on

 

Upanishads

 

With Sacred text, its Gujarati translation and meaning

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

  श्वेताश्वतरोपनिषत्
     
   
< BACK

Shvetashvatar Upanishad 

NEXT >

CHAPTER 2 : Verse 07

 

सवित्रा प्रसवेन जुषेत ब्रह्म पूर्व्यम् ।

यत्र योनिं कृणवसे न हि ते पूर्तमक्षिपत् ॥७॥

 

અર્થઃ

સવિત્રા - સંસારનું સર્જન કરનાર પરમાત્મા દ્વારા

પ્રસવેન - સાંપડેલી પ્રેરણાથી

પૂર્વ્યમ્ - સૌના આદિ કારણ

બ્રહ્મ જુષેત - પરમાત્માની જ સેવા કરવા જોઇએ.

તત્ર - એ પરમાત્મામાં જ

યોનિમ્ - આશ્રય

કૃણવસે - પ્રાપ્ત કર

હિ - કારણ કે (એવું કરવાથી)

તે - તારાં

પૂર્વમ્ - પૂર્વ-કર્મ

ન અક્ષિપત્ - વિક્ષેપકારક નહીં થાય.

 

ભાવાર્થઃ

જીવનમાં પહેલાં, જે કર્મોનું અનુષ્ઠાન કરવામાં આવ્યું હોય છે તે અશુભ ફળ પણ પ્રદાન કરે છે, સાધનામાં અવરોધક બને છે અને ભાતભાતના વિક્ષેપો જગાવે છે. એવો વિક્ષેપોનો અથવા અંતરાયોનો અંત આણવા માટે સાધકે પરમાત્માનું શરણ લેવું જોઇએ. પરમાત્માનું સાચા દિલથી શરણ લેવાથી, સ્મરણ કરવાથી, એમની પ્રેમપૂર્વક પ્રશસ્તિ કે પ્રાર્થના કરવાથી અને એમની આરાધનામાં ડૂબી જવાથી ગમે તેવા વિક્ષેપો પણ દૂર થાય છે અને પૂર્વકર્મો દુઃખદાયક કે બંધનકારક નથી થતાં. સઘળું સાનુકૂળ બની રહે છે.

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનો અમર વારસો' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer