An authoritative treatise in Gujarati on

 

Upanishads

 

With Sacred text, its Gujarati translation and meaning

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

  श्वेताश्वतरोपनिषत्
     
   
< BACK

Shvetashvatar Upanishad 

NEXT >

CHAPTER 3 : Verse 07

 

ततः परं ब्रह्म परं बृहन्तं यथानिकायं सर्वभूतेषु गूढम् ।

विश्वस्यैकं परिवेष्टितार-मीशं तं ज्ञात्वाऽमृता भवन्ति ॥७॥

 

અર્થઃ

તતઃ - જીવસમુદાયરૂપ એ જગતથી

પરમ્ - પપર

બ્રહ્મપરમ્ - હિરણ્યગર્ભરૂપી બ્રહ્માથી પણ શ્રેષ્ઠ

સર્વભૂતેષુ - સૌ ભૂતોમાં

યથાનિકાયમ્ - એમનાં શરીરોને અનુરૂપ થઇને

ગૂઢમ્ - છૂપાયેલા

વિશ્વસ્ય પરિવેષ્ટિતારમ્ - વિશ્વને ચારે તરફથી વીંટી વળેલા

તમ્ - તે

બૃહન્તમ્ - મહાન, વિશાળ, વ્યાપક

એકમ્ - એકમાત્ર

ઇશમ્ - પરમાત્માને

જ્ઞાત્વા - જાણીને

અમૃતાઃ ભવન્તિ - (માનવો) અમર બને છે.

 

ભાવાર્થઃ

પરમાત્મા જીવસમુદાયરૂપી જગતથી તથા સૃષ્ટિમાં સૌથી પહેલાં પ્રાદુર્ભાવ પામેલા બ્રહ્માથી પણ શ્રેષ્ઠ છે. મહાન, વિશાળ તથા વ્યાપક છે. વિશ્વને ચારે બાજુથી વીંટી વળ્યા છે એ તો સાચું જ, પરંતુ જુદાંજુદાં ભૂતોમાં એમના અંગોને ચેતન પ્રદાન કરતાં રહેલાં છે. એ પરમાત્માને જાણ્યા સિવાય કોઇ અમૃતમય નથી બની શકતું. જીવનની સાચી સફળતા એમને ઓળખવામાં જ સમાયેલી છે.

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનો અમર વારસો' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer