An authoritative treatise in Gujarati on

 

Upanishads

 

With Sacred text, its Gujarati translation and meaning

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

  श्वेताश्वतरोपनिषत्
     
   
< BACK

Shvetashvatar Upanishad 

NEXT >

CHAPTER 4 : Verse 10

 

मायां तु प्रकृतिं विद्यान्मायिनं च महेश्वरम् ।

तस्यवयवभूतैस्तु व्याप्तं सर्वमिदं जगत् ॥१०॥

 

અર્થઃ

માયામ્ - માયા

તુ - તો

પ્રકૃતિમ્ - પ્રકૃતિને

વિદ્યાત્ - જાણવી જોઇએ.

તુ - અને

માયિનમ્ - માયાપતિ

મહેશ્વરમ્ - મહેશ્વરને જાણવા જોઇએ.

તસ્ય તુ - એના

અવયવભૂતૈઃ - અંગભૂત કારણકાર્ય સમુદાયથી

ઇદમ્ - આ

સર્વમ્ - સકળ

જગત્- જગત

વ્યાપ્તમ્ -વ્યાપ્ત છે.

 

ભાવાર્થઃ

માયા એટલે પરમાત્માની પરમશક્તિરૂપી પ્રકૃતિ. પરમાત્મા એના સ્વામી અથવા અધીશ્વર હોવાથી માયાપતિ કે મહેશ્વર કહેવાય છે. એ બંને અલગ અલગ છે. જગત પ્રકૃતિના અંગભૂત કાર્યકારણભાવના નિશ્ચિત નિયમોને અનુસરીને ચાલે છે, એની અંદર કર્મની ચોક્કસ નિયમાવલિ કામ કરે છે.

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનો અમર વારસો' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer