An authoritative treatise in Gujarati on

 

Upanishads

 

With Sacred text, its Gujarati translation and meaning

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

  श्वेताश्वतरोपनिषत्
     
   
< BACK

Shvetashvatar Upanishad 

NEXT >

CHAPTER 5 : Verse 05

 

यच्च स्वभावं पचति विश्वयोनिः पाच्यांश्च सर्वान् परिणामयेद् यः ।

सर्वमेतद् विश्वमधितिष्ठत्येको गुणांश्च सर्वान् विनियोजयेद् यः ॥५॥

 

અર્થઃ

યત્ - જે

વિશ્વયોનિઃ - સૌના પરમકારણ છે.

ચ - અને

સ્વભાવમ્ - સમસ્ત તત્વોની શક્તિરૂપ સ્વભાવને

પચતિ - પોતાના સંકલ્પરૂપી તપથી તૈયાર કરે છે.

ચ - અને

યઃ - જે

સર્વાન્ - સઘળા

પાચ્યાન્ - તૈયાર કરાતા પદાર્થોને

પરિણામયેત્ - જુદાં જુદા રૂપોમાં પલટાવે છે.

યઃ - જે

એકઃ - એકલા

સર્વાન્ - સમસ્ત

ગુણાન્ - ગુણોને

વિનિયોજ્યેત્ - પોતપોતાના ધર્મોમાં પ્રવૃત્ત કરે છે.

ચ - અને

એતત્ - આ

સર્વમ્ - સઘળા

વિશ્વમ્ - અધિતિષ્ઠતિ - વિશ્વ પર શાસન કરે છે (તે પરમાત્મા છે)

 

ભાવાર્થઃ

પરમાત્મા વિશે વિશેષ વિસ્તારપૂર્વક ચર્ચાવિચારણા કરતાં કહેવામાં આવે છે કે એ સૌના કારણ છે. એમના સંકલ્પથી જુદાં જુદાં તત્વો પ્રકટ થાય છે. એમની વિશિષ્ટ શક્તિથી પદાર્થો જુદાં જુદાં સ્વરૂપોમાં પરિવર્તન પામે છે ને પોતપોતાનાં કર્મ કે ગુણધર્મમાં પ્રવૃત બને છે. વિશ્વને વિવિધ રૂપરંગ આપી, પ્રકટ કરીને, એની ઉપર શાસન કરે છે. એમની શક્તિ છેક જ અસાધારણ છે અને એમનાથી શ્રેષ્ઠ બીજું કોઇ જ નથી.

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનો અમર વારસો' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer