An authoritative treatise in Gujarati on

 

Upanishads

 

With Sacred text, its Gujarati translation and meaning

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

  श्वेताश्वतरोपनिषत्
     
   
< BACK

Shvetashvatar Upanishad 

NEXT >

CHAPTER 5 : Verse 13

 

अनाद्यनन्तं कलिलस्य मध्ये विश्वस्य स्रष्ठारमनेकरूपम् ।

विश्वस्यैकं परिवेष्टितारं ज्ञात्वा देवं मुच्यते सर्वपाशैः ॥१३॥

 

અર્થઃ

કલિલસ્ય - અકળ સંસારની

મધ્યે - અંદર રહેલા

અનાદ્યનન્તમ્ - આદિ અંત વિનાના

વિશ્વસ્ય સ્ત્રષ્ટારમ્ - વિશ્વના સર્જક

અનેકરૂપમ્ - અનેક રૂપવાળા

વિશ્વસ્ય પરિવેષ્ટિતારમ્ - વિશ્વને સર્વ તરફથી વીંટી રહેલા

એકમ્ - એક

દેવમ્ - દેવોના દેવ પરમેશ્વરને

જ્ઞાત્વા - જાણીને

સર્વપાશૈઃ - સઘળાં બંધનોથી

મુચ્યતે - છૂટી જાય છે.

 

ભાવાર્થઃ

જીવને માટે સમસ્ત બંધનોમાંથી છૂટવાનો ક્યો ઉપાય છે ? પરમાત્માને પ્રત્યક્ષ રીતે જાણવાનો કે ઓળખવાનો. એ સિવાય બંધનોમાંથી મુક્તિ મળતી નથી ને પરમ શાંતિની પ્રાપ્તિ પણ થતી નથી. એ પરમાત્મા સંસારમાં સર્વત્ર વ્યાપેલા, આરંભ અને અંત વગરના, એક અથવા અનન્ય, સંસારના સર્જક-પાલક અને અનેક રૂપવાળા છે.

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનો અમર વારસો' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer