An authoritative treatise in Gujarati on

 

Upanishads

 

With Sacred text, its Gujarati translation and meaning

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

  श्वेताश्वतरोपनिषत्
     
   
< BACK

Shvetashvatar Upanishad 

NEXT >

CHAPTER 6 : Verse 09

 

न तस्य कश्चित् पतिरस्ति लोके न चेशिता नैव च तस्य लिङ्गम् ।

स कारणं करणाधिपाधिपो  न चास्य कश्चिज्जनिता न चाधिपः ॥९॥

 

અર્થઃ

લોકે - જગતમાં

કશ્ચિત્ - કોઇપણ

તસ્ય - તે પરમાત્માના

પતિઃ - સ્વામી

ન અસ્તિ - નથી

ઇશિતા - એમનો શાસક

ચ - પણ

ન - નથી

ચ - અને

તસ્ય - એમનું

લિંગમ્ - ચિહ્નવિશેષ પણ

ન એવ - નથી જ

સઃ - તે

કારણમ્ - સૌના પરમ કારણ (તથા)

કરણાધિપાધિપઃ - સર્વે કારણોના અધિષ્ઠાતાઓના પણ અધિપતિ છે.

કશ્ચિત્ - કોઇપણ

અસ્ય - એમના

જનેતા - જનક

ચ ન - પણ નથી

ચ અધિપઃ ન - અને સ્વામી પણ નથી.

 

ભાવાર્થઃ

પરમાત્મા કરતાં કોઇ શ્રેષ્ઠ નથી એટલે એમનો કોઇ સ્વામી કે શાસક નથી. એ જ સૌના સ્વામી અને શાસક છે. એમનું કોઇ એવું વિશેષ ચિહ્નવિશેષ નથી જેમના પરથી એમને ઓળખી શકાય. તે સૌના કારણ અને ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવોના પણ અધીશ્વર છે. એમણે આ આખાય જગતની ઉત્પત્તિ કરી છે. પરંતુ એમને ઉત્પન્ન કરનાર કોઇ જ નથી.

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનો અમર વારસો' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer