An authoritative treatise in Gujarati on

 

Upanishads

 

With Sacred text, its Gujarati translation and meaning

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

  श्वेताश्वतरोपनिषत्
     
   
< BACK

Shvetashvatar Upanishad 

NEXT >

CHAPTER 6 : Verse 10

 

यस्तन्तुनाभ इव तन्तुभिः प्रधानजैः स्वभावतः ।

देव एकः स्वमावृणोति स नो दधातु ब्रह्माप्ययम् ॥१०॥

 

અર્થઃ

તન્તુભિઃ - તંતુ દ્વારા

તન્તુનાભઃ ઇવ - કરોળિયાની જેમ

યઃ એકઃ દેવઃ - જે દેવોના દેવ પરમાત્માએ

પ્રધાનજૈઃ - પોતાની સ્વરૂપભૂત મુખ્ય શક્તિથી ઉત્પન્ન અનંત કાર્યો દ્વારા

સ્વભાવતઃ - સ્વભાવથી જ

સ્વમ્ - પોતાને

આવૃણોત્ - ઢાંકી દીધા છે.

સઃ - તે પરમાત્મા

નઃ - અમને

બ્રહ્માપ્યયમ્ - પોતાના પરબ્રહ્મ સ્વરૂપનો આશ્રય

દધત્ - આપો.

 

ભાવાર્થઃ

કરોળિયો પોતાની જ જાળથી પોતાને ઢાંકી દે છે તેમ પરમાત્માએ પોતાની સ્વશક્તિથી ઉત્પન્ન વિવિધ રચના દ્વારા પોતાને ઢાંકી દીધા છે. અમે એમનું શરણ લઇએ છીએ. એ અમને આશ્રય આપી, અમારા પર અનુગ્રહ કરીને અમને એમના અપરોક્ષ અનુભવનો અલૌકિક આનંદ આપો.

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનો અમર વારસો' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer