An authoritative treatise in Gujarati on

 

Upanishads

 

With Sacred text, its Gujarati translation and meaning

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

  श्वेताश्वतरोपनिषत्
     
   
< BACK

Shvetashvatar Upanishad 

NEXT >

CHAPTER 6 : Verse 13

 

नित्यो नित्यानां चेतनश्चेतनानामेको बहूनां यो विदधाति कामान् ।

तत्कारणं सांख्ययोगाधिगम्यं ज्ञात्वा देवं मुच्यते सर्वपाशैः ॥१३॥

 

અર્થઃ

યઃ - જે

એકઃ - એક જ

નિત્યઃ -નિત્ય

ચેતનઃ - ચેતન પરમાત્મા

બહૂનામ્ - અનેક

નિત્યાનામ્ - નિત્ય

ચેતનાનામ્ - ચેતન આત્માઓના

કામાન્ વિદધાતિ - કર્મફળભોગોનું વિધાન કરે છે.

તત્ - તે

સાંખ્યયોગાધિગમ્યમ્ - જ્ઞાનયોગ તથા કર્મયોગથી મેળવવા યોગ્ય

કારણમ્ - સૌના કારણરૂપ

દેવમ્- પરમાત્માને

જ્ઞાત્વા - જાણીને

સર્વપાશૈઃ - સર્વે બંધનોથી

મુચ્યતે - મુક્તિ મેળવે છે.

 

ભાવાર્થઃ

પરમાત્મા એક હોવાં છતાં નિત્ય અને ચેતન છે. એ અનેક નિત્ય અને ચેતન આત્માઓની કામના પૂરી કરે છે અને એમના કર્મફળભોગોનું વિધાન કરે છે. જ્ઞાન, ધ્યાન તથા નિષ્કામ કર્મયોગની મદદથી એમની પ્રાપ્તિ થાય છે. એ સમસ્ત સર્જનના કારણ છે. એમને જાણ્યા અથવા અનુભવ્યા વગર અવિદ્યાને પરિણામે પેદા થનારાં બંધનો અને કલેશોમાંથી નથી છૂટાતું.

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનો અમર વારસો' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer