An authoritative treatise in Gujarati on

 

Upanishads

 

With Sacred text, its Gujarati translation and meaning

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

  श्वेताश्वतरोपनिषत्
     
   
< BACK

Shvetashvatar Upanishad 

NEXT >

CHAPTER 6 : Verse 18

 

यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै ।

तं ह देवं आत्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये ॥१८॥

 

અર્થઃ

યઃ - જે પરમાત્મા

વૈ - ખરેખર

પૂર્વમ્ - સૌથી પહેલાં

બ્રહ્માણમ્ - બ્રહ્માને

વિદધાતિ - પેદા કરે છે.

ચ - અને

યઃ - જે

વૈ - ખરેખર

તસ્મૈ - એ બ્રહ્માને

વેદાન્ - વેદોનું જ્ઞાન

પ્રહિણોતિ - આપે છે.

તમ્ આત્મબુદ્ધિપ્રકાશમ્ - એ પરમાત્મવિષયક બુદ્ધિને અથવા બુદ્ધિ અને આત્માને પ્રકાશ પહોંચાડનારા

હ દેવમ્ - પ્રખ્યાત પરમાત્માનું

અહમ્ - હું

મુમુક્ષુઃ - મુમુક્ષુ

શરણમ્ - શરણ

પ્રપદ્યે - ગ્રહણ કરું છું.

 

ભાવાર્થઃ

પરમાત્માએ સૌથી પહેલાં બ્રહેમાને પેદા કર્યા અને એમને વેદોનું દૈવી જ્ઞાન પ્રદાન કર્યું. એવી રીતે એ સૌના આદિ છે. મન, બુદ્ધિ, ઇન્દ્રિયો અને આત્માને પ્રકાશ પહોંચાડીને સક્રિય અથવા સજીવ કરે છે. પુરાણકાળથી પ્રખ્યાત છે. એમનું શરણ લેનાર જ સર્વપ્રકારે સુખી થાય છે. એવું સમજીને હું એમનું સાચા દિલથી શરણ લઉં છું.

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનો અમર વારસો' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer