કાળના પ્રવાહમાં કદી ન કરમાય તેવી

 

અક્ષત

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

શંકર બની જા એટલે થયું

   
< BACK

અક્ષત

NEXT >
 

જીવનમાં એકલું અમૃત જ નથી, વિષ પણ છે,

છતાં પણ વિષથી ડરી જવાનું કામ નથી.

પ્રત્યેક પ્રકારની પ્રવૃત્તિ કરતાં, પ્રત્યેક પગલે વિષનો પરિચય થતો રહે છે.

સુધા તો કોઈક વિરલ સંજોગોમાં સદ્દભાગ્યે જ સાંપડે છે.

વિષની સામે વિષવમન કરવાથી લાભ નહિ થાય : કોઈ હેતુ નહિ સરે.

તેથી તો વાતાવરણ વધારે વિષાક્ત અને વિકરાળ બનશે,

સ્વયં શંકર બની જા એટલે થયું.

હા; કલ્યાણકારી દેવ.

વિષ તારે માટે અમૃત બનશે; તને મહિમા ધરશે.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અક્ષત' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer