Thursday, March 11, 2010
   
Text Size

The easiest thing to find is fault.
- Anonymous 

Chapter 08

MP3 Audio
Bhagavad Gita - Chapter 08 : Sanskrit

Akshar-brahma Yog
 
Hinduism believes in life after death. Death is certain for everyone who takes birth into this world. But, is there any way by which one can be free from the cycle of birth and death? Is there any specific way to attain salvation and eternal peace? In this chapter Lord Krishna answers an important question of Arjuna: How does one assure unity with the supreme at the time of death? Having knowledge about death, how should one prepare for it?
 
અધ્યાય આઠમો : અક્ષરબ્રહ્મ યોગ
 
ગીતાના આ અધ્યાયમાં ભગવાન કૃષ્ણ ઇશ્વરના સર્વવ્યાપક સ્વરૂપની વાત કરે છે. તેઓ જગસર્જન અને નાશને ઇશ્વરના કર્મ તરીકે બતાવે છે. ભગવાન કહે છે કે ચાર જાતના યુગ ભેગા મળે, એ રીતે જો હજારો યુગ ભેગા મળે તો ઇશ્વરનો એક દિવસ થાય છે. દિવસે જીવો જન્મ પામે છે અને રાત્રે વિનાશ પામે છે. પરંતુ ઇશ્વર પ્રલયમાં પણ નાશ નથી પામતા.

મૃત્યુ સમયે જીવની ગતિની ચર્ચા પણ કરવામાં આવી છે. ભગવાન કહે છે કે મન અંતરના બધા દ્વારને રોકીને યોગી પ્રાણને મસ્તકમાં રોકે છે. પછી પ્રણવમંત્રનો જાપ કરે છે. આમ કરતાં જે દેહ તજે છે તે ઉત્તમ ગતિને પ્રાપ્ત કરે છે. વળી જે અગ્નિ, જ્યોતિ અને શુકલપક્ષમાં, ઉત્તરાયણે દેહ છોડે છે તે ઉત્તમ ગતિને પ્રાપ્ત કરે છે. તેવી જ રીતે ધ્રુમ, રાત, વદ અને દક્ષિણાયનમાં તન તજનારને ફરી જન્મ ધારણ કરવો પડે છે. ભગવાન કહે છે કે આવું જ્ઞાન હોવા છતાં યોગી કદી મોહિત થતો નથી અને સદાય મને મેળવવાના પ્રયત્નોમાં જ પ્રવૃત રહે છે. ભગવાન અર્જુનને એવા યોગી બનવાની સલાહ આપે છે.

Explore below verses from Chapter 08 of Bhagavad Gita alongwith mp3 audio in Sanskrit.

# Article Title Hits
1 Verse 01-05 706
2 Verse 06-10 652
3 Verse 11-15 577
4 Verse 16-20 649
5 Verse 21-25 636
6 Verse 26-28 623

46.jpg
Bookmark and Share

Who's Online

Now 13 guests online