Vibhishan reveal Sita's whereabout to Hanuman
विभीषण ने हनुमानजी को बताया की सीता अशोकवन में है
जानतहूँ अस स्वामि बिसारी । फिरहिं ते काहे न होहिं दुखारी ॥
एहि बिधि कहत राम गुन ग्रामा । पावा अनिर्बाच्य विश्रामा ॥१॥
पुनि सब कथा बिभीषन कही । जेहि बिधि जनकसुता तहँ रही ॥
तब हनुमंत कहा सुनु भ्राता । देखी चलेउँ जानकी माता ॥२॥
जुगुति बिभीषन सकल सुनाई । चलेउ पवनसुत बिदा कराई ॥
करि सोइ रूप गयउ पुनि तहवाँ । बन असोक सीता रह जहवाँ ॥३॥
देखि मनहि महुँ कीन्ह प्रनामा । बैठेहिं बीति जात निसि जामा ॥
कृस तनु सीस जटा एक बेनी । जपति हृदयँ रघुपति गुन श्रेनी ॥४॥
(दोहा)
निज पद नयन दिएँ मन राम पद कमल लीन ।
परम दुखी भा पवनसुत देखि जानकी दीन ॥ ८ ॥
વિભિષણ હનુમાનજીને કહ્યું કે સીતા અશોકવનમાં છે
વિસરે જાણ્યા છતાંય સ્વામી, ફરે રહે તે દુઃખ જ પામી;
કહેતાં એજ રામગુણગ્રામ, પામ્યા અનિર્વાચ્ય વિશ્રામ.
વિભીષણે સૌ કથા કહી જે વિધ, જનકસુતા ત્યાં રહી;
હનુમંત વદ્યા ત્યારે ભ્રાત, ચહું નીરખવા સીતામાત.
સુણી મિલનનો સકળ ઉપાય, પછી પવનસુત થયા વિદાય;
ધરી પહેલાંશું લઘુ રૂપ, અશોકવનમાં ગયા અનુપ.
કર્યા મનોમન પ્રેમપ્રણામ, પેખી સીતા સ્મરતી રામ;
શરીર કૃશ શીર જટા વિશાળ, ચાર પ્રહર ના નીંદ લગાર.
(દોહરો)
નયન ચરણપ્રતિ છે ઢળ્યાં, મન રામચરણલીન,
પીડા પામ્યા પવનસુત પેખી સીતા દીન.
| < Prev | Next > |
|---|
