अवधवासीओं को वापिस जाने के लिए राम ने समझाया
रघुपति प्रजा प्रेमबस देखी । सदय हृदयँ दुखु भयउ बिसेषी ॥
करुनामय रघुनाथ गोसाँई । बेगि पाइअहिं पीर पराई ॥१॥
कहि सप्रेम मृदु बचन सुहाए । बहुबिधि राम लोग समुझाए ॥
किए धरम उपदेस घनेरे । लोग प्रेम बस फिरहिं न फेरे ॥२॥
सीलु सनेहु छाड़ि नहिं जाई । असमंजस बस भे रघुराई ॥
लोग सोग श्रम बस गए सोई । कछुक देवमायाँ मति मोई ॥
जबहिं जाम जुग जामिनि बीती । राम सचिव सन कहेउ सप्रीती ॥
खोज मारि रथु हाँकहु ताता । आन उपायँ बनिहि नहिं बाता ॥४॥
(दोहा)
राम लखन सुय जान चढ़ि संभु चरन सिरु नाइ ।
सचिवँ चलायउ तुरत रथु इत उत खोज दुराइ ॥ ८५ ॥
*
MP3 Audio
*
રામ અયોધ્યાવાસીઓને પાછા જવા સમજાવે છે
રઘુપતિ પ્રજા પ્રેમવશ પેખી પામ્યા પીડા સહજ વિશેષી;
કરુણામય રઘુનાથ ખરે અવર વ્યથાથી વ્યથિત બને.
મૃદુ વચનો સપ્રેમ કહી ધર્મતણો ઉપદેશ કરી
સમજાવી રઘુનાથ રહ્યા પાછા તોય ન લોક ફર્યા.
શીલ સ્નેહને કેમ તજાય, પડયા અસમંજસમાં રઘુરાય;
શોકિત શ્રમિત સુતા સૌ જન સુરમાયા મોહિત-મતિ મન.
વીત્યે બે પ્રહર સુધી રાત રામે કહી સચિવને વાત,
દોડાવો રથ જોર કરી જનતા પાછી જાય ફરી.
(દોહરો)
શિવને સ્નેહ વંદતાં રથમાં ત્રણે ચઢયાં;
સચિવે રથ હાંકયો તરત; નિશાન સ્થિર ન પડયાં.