if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://www.swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

महाराजा दशरथ अयोध्या जाने के लिए जनक की अनुमति चाहते है
 
(चौपाई)
जनक सनेहु सीलु करतूती । नृपु सब भाँति सराह बिभूती ॥
दिन उठि बिदा अवधपति मागा । राखहिं जनकु सहित अनुरागा ॥१॥

नित नूतन आदरु अधिकाई । दिन प्रति सहस भाँति पहुनाई ॥
नित नव नगर अनंद उछाहू । दसरथ गवनु सोहाइ न काहू ॥२॥

बहुत दिवस बीते एहि भाँती । जनु सनेह रजु बँधे बराती ॥
कौसिक सतानंद तब जाई । कहा बिदेह नृपहि समुझाई ॥३॥

अब दसरथ कहँ आयसु देहू । जद्यपि छाड़ि न सकहु सनेहू ॥
भलेहिं नाथ कहि सचिव बोलाए । कहि जय जीव सीस तिन्ह नाए ॥४॥

(दोहा)
अवधनाथु चाहत चलन भीतर करहु जनाउ ।
भए प्रेमबस सचिव सुनि बिप्र सभासद राउ ॥ ३३२ ॥

*
MP3 Audio

*
 
મહારાજા દશરથ અયોધ્યા જવા જનકની રજા માગે છે
 
સ્નેહ શીલ ઐશ્વર્ય આચાર ઉચ્ચ મિથિલાપતિના વિચાર
કરી દશરથ સૌનાં વખાણ સદા સાર્થક કરતા વાણ.
 
નિત્ય નૂતન આદર પ્રેમ દિવ્ય સત્કાર આનંદ તેમ;
માગે દશરથ રોજ વિદાય, રોકે જનક અનેક ઉપાય.
 
છૂટા પડવું કરે ના પસંદ, એમ આવ્યો દિવસોનો અંત,
સૌએ બંધાયા પ્રેમને દોર, કામ કરતું ના કોઇનું જોર.
 
વિશ્વામિત્રે શતાનંદે ત્યારે કહ્યું જનકને શાંતિથી પ્યારે,
છોડી શકતા દશરથને તમે ના આપો આજ્ઞા જવાની છતાં હા !
 
(દોહરો)           
મિથિલાપતિ માની ગયા સમજીને ત્યારે,
મંત્રીને બોલાવતાં જાણ કરી ભારે.
 
અવધનાથ ચાહે જવા સૌને જાણ કરો;
સમાચારને જાણતાં હર્ષ શમ્યો સઘળો.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.