દર્પણ ======= દર્પણ એ તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા પૂ. શ્રી યોગેશ્વરજી કૃત અછાંદસ કાવ્યોનો સંગ્રહ છે. સાહિત્યકાર જે વિચારે છે અથવા જે જીવે છે અને જીવવા માગે છે તે સઘળાનું પ્રતિબિંબ જ્ઞાત અથવા અજ્ઞાત રીતે, ઈચ્છા અથવા અનિચ્છાએ, તેની સાહિત્યકૃતિમાં પડતું હોય છે. એ સંદર્ભમાં વિચારતાં કવિતાને પણ કવિના મનનું દર્પણ કહી શકાય. શ્રી યોગેશ્વરજી કૃત પ્રસ્તુત કાવ્યસંગ્રહ દર્પણમાં એમની ૫૫ અંછાદસ કૃતિઓ સ્થાન પામી છે. કાવ્યરસિક આત્માઓ એને વાંચી પરિતોષ પામશે. E-Book ====== Title : Arpan (અર્પણ) ISBN : 978-81-93427-88-0 Language : Gujarati Version : 1.0 Pages : 70 Created : April 30th 2019. | | |