પ્રવચન - છઠ્ઠું વક્તા - શ્રી યોગેશ્વરજી વિષય - આત્મસંયમયોગ (અધ્યાય છઠ્ઠો) સ્થળ - નજરબાગ, માંડવી, વડોદરા. તારીખ - ૧૪ જાન્યુઆરી, ૧૯૮૧ સમય - ૧ કલાક ૧૩ મિનીટ Highlight: * મનની શુદ્ધિનું મહત્વ * મનોનાશ વિશે * ગોપિકાઓની જેમ મન ભગવાનને સમર્પિત કરો * ભગવાન કૃષ્ણનું વેણુવાદન * બાહ્ય ત્યાગ વિશે * મા સર્વેશ્વરીનો ત્યાગ * સુક્ષ્મ અહંકાર સાધનામાં અવરોધક * ઉપવાસ કરવા સહેલા નથી * ગોપિકાઓનો પ્રબળ પ્રેમ * ત્રણ પ્રકારના માનવો * મંત્રમાં પાણી નથી ! * યોગ્યતા કે ભૂમિકાનું નિર્માણ આવશ્યક * માનવશરીરની મહત્તા. | | Data | | Version | | | Size | 33.29 MB | | Downloads | 2,863 | | Download Language | Gujarati | | Author | | | Website | | | Created | 2014-09-02 | | Changed | 2014-09-02 | Download | | |
|