મ્હારી સુધ જ્યૂં જાનો ત્યૂં લીજોજી.
પલ પલ ઊભી પંથ નિહારું,
દરસન મ્હાને દીજોજી.
મૈં તો હૂં બહુ અવગુણવાળી,
અવગુણ ચિત્ત મત્ત લીજ્યોજી.
મૈં તો દાસી ત્હારે ચરણકમલ કી,
મિલ બિછડન મત કીજોજી.
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર
હરિચરણ ચિત્ત દીજોજી.
- મીરાંબાઈ
if (!window.top.location.href.startsWith("https://www.swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;