Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

रामराज्य – एक आदर्श राजव्यवस्था
 
दैहिक दैविक भौतिक तापा । राम राज नहिं काहुहि ब्यापा ॥
सब नर करहिं परस्पर प्रीती । चलहिं स्वधर्म निरत श्रुति नीती ॥१॥
 
चारिउ चरन धर्म जग माहीं । पूरि रहा सपनेहुँ अघ नाहीं ॥
राम भगति रत नर अरु नारी । सकल परम गति के अधिकारी ॥२॥
 
अल्पमृत्यु नहिं कवनिउ पीरा । सब सुंदर सब बिरुज सरीरा ॥
नहिं दरिद्र कोउ दुखी न दीना । नहिं कोउ अबुध न लच्छन हीना ॥३॥
 
सब निर्दंभ धर्मरत पुनी । नर अरु नारि चतुर सब गुनी ॥
सब गुनग्य पंडित सब ग्यानी । सब कृतग्य नहिं कपट सयानी ॥४॥
 
(दोहा)
राम राज नभगेस सुनु सचराचर जग माहिं ॥
काल कर्म सुभाव गुन कृत दुख काहुहि नाहिं ॥ २१ ॥
 
રામરાજ્યનું વર્ણન
 
દૈહિક દૈવિક ભૌતિક તાપ રામરાજમાં રહ્યાં ન પાપ;
પરસ્પર કરે સઘળાં પ્રીત સ્વધર્મરત રહેતાં શ્રુતિરીત.
 
ચારે ચરણ ધર્મ જગમાંહી રહે પૂર્ણ, અનૃત નવ કયાંય;
રામભક્તિરત નર ને નાર, સૌને સદગતિનો અધિકાર.
 
અલ્પમૃત્યુ કે ક્યાંય ન પીડ, સર્વ સરસ શુભ સ્વસ્થ શરીર;
દરિદ્ર ના કો દુ:ખીદીન અબુધ તેમ શુભલક્ષણહીન.
 
પુણ્યવંત સૌ ધર્મપ્રાણ દંભરહિત પંડિત ગુણવાન;
ગુણજ્ઞ કૃતજ્ઞ સૌ જ્ઞાની, ક્યાંય ન કપટી અભિમાની.
 
(દોહરો)
રામરાજ્યમાં લેશપણ ચરાચર જગતમાંહ્ય
સ્વભાવ ગુણ કૃતિકાળકૃત કષ્ટ રહ્યાં ના ક્યાંય.