હવે કવિતા એક કરવી.
એક કરવી ?
એક કરવી ને જગતને મિષ્ટ ધરવી.
અક્ષરે અંકિત નહીં, અંતરમહીં
રોમરોમે શાંત વણવી;
જિંદગીમાં ના, અખિલ આ
જિંદગીને કાવ્ય કરવી.
- શ્રી યોગેશ્વરજી
if (!window.top.location.href.startsWith("https://www.swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;
હવે કવિતા એક કરવી.
એક કરવી ?
એક કરવી ને જગતને મિષ્ટ ધરવી.
અક્ષરે અંકિત નહીં, અંતરમહીં
રોમરોમે શાંત વણવી;
જિંદગીમાં ના, અખિલ આ
જિંદગીને કાવ્ય કરવી.
- શ્રી યોગેશ્વરજી