Download details |
Samandar ne Pele Paar (સમંદરને પેલે પાર) | ||||||||||||||||||||||||||
ઈ.સ. ૧૯૭૭ માં ઈંગ્લેન્ડના પ્રવચન પ્રવાસથી પ્રારંભ કરીને શ્રી યોગેશ્વરજીએ માતાજી જ્યોતિર્મયી સાથે બે અને મા સર્વેશ્વરી સાથે ત્રણ-એમ કુલ પાંચ વિદેશયાત્રાઓ કરી અને ઈંગ્લેન્ડ ઉપરાંત અમેરિકા, કેનેડા, દક્ષિણ આફ્રિકા, ઝામ્બીયા તથા મોરિશિયસમાં ભારતીય સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર કર્યો. યોગેશ્વરજી કોઈ સંપ્રદાય કે વાડાઓમાં માનતા ન હોવાથી દરેક પંથ-સંપ્રદાયના સ્થળો અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ તરફથી તેમના જાહેર પ્રવચનો અને ધ્યાનના વર્ગો યોજાયા, જેમાં બહોળા સમુદાયે લાભ લીધો. E-Book |
|