જે ઘરમાં દીવો નિવાસ કરે છે ત્યાં અંધારું રહેતું નથી. જે ઘરની બહાર ચોકીદાર હોય ત્યાં જતાં ચોર અનેકવાર વિચાર કરે છે. તેવી જ રીતે જ્યાં ઇશ્વરનો નિવાસ હોય છે ત્યાં કામ ક્રોધાદિ રહેતા નથી.
જે ઘરમાં દીવો નિવાસ કરે છે ત્યાં અંધારું રહેતું નથી. જે ઘરની બહાર ચોકીદાર હોય ત્યાં જતાં ચોર અનેકવાર વિચાર કરે છે. તેવી જ રીતે જ્યાં ઇશ્વરનો નિવાસ હોય છે ત્યાં કામ ક્રોધાદિ રહેતા નથી.