જ્યાં સુધી જીવન હોય ત્યાં સુધી આપણે સત્કર્મોનું અનુષ્ઠાન કદિ ન છોડવું જોઈએ. નામજપ, એકાંતસેવન કે ધ્યાનાદિ જેવા ઉત્તમ કર્મો તો ચાલુ જ રાખવા જોઈએ. જે વેપાર કરતાં આપણને બરકત દેખાઈ, તે વેપાર તો આપણે ચાલુ જ રાખવો જોઈએ.
- શ્રી યોગેશ્વરજી
જ્યાં સુધી જીવન હોય ત્યાં સુધી આપણે સત્કર્મોનું અનુષ્ઠાન કદિ ન છોડવું જોઈએ. નામજપ, એકાંતસેવન કે ધ્યાનાદિ જેવા ઉત્તમ કર્મો તો ચાલુ જ રાખવા જોઈએ. જે વેપાર કરતાં આપણને બરકત દેખાઈ, તે વેપાર તો આપણે ચાલુ જ રાખવો જોઈએ.
- શ્રી યોગેશ્વરજી