વૈરાગ્ય શરીરની અવસ્થા નથી પરંતુ મનની ભૂમિકા છે. જંગલમાં રહી એકાંતિક સાધના કરનાર માનવ કરતાં વ્યવહારમાં રહેનાર માનવને વૈરાગ્યની વધારે આવશ્યકતા છે. અસંગ રહેવા વસ્તીથી દુર જવાની જરૂર નથી પરંતુ સંગને મનમાંથી કાઢવાની જરૂર છે.
if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://www.swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }
વૈરાગ્ય શરીરની અવસ્થા નથી પરંતુ મનની ભૂમિકા છે. જંગલમાં રહી એકાંતિક સાધના કરનાર માનવ કરતાં વ્યવહારમાં રહેનાર માનવને વૈરાગ્યની વધારે આવશ્યકતા છે. અસંગ રહેવા વસ્તીથી દુર જવાની જરૂર નથી પરંતુ સંગને મનમાંથી કાઢવાની જરૂર છે.