સ્વલ્પ સંતોષ સાધકને માટે દુશ્મનની ગરજ સારે છે. તેથી સાધકે હંમેશા વિચારતા રહેવું જોઈએ કે હજુ કાંઈ વિકાસ બાકી છે ? વિકાસની દ્રષ્ટિએ આગળ વધી શકાતું હોય તો સાધના કરતાં જ રહેવું જોઈએ. એમાં પ્રમાદ ન હોવો જોઈએ.
સ્વલ્પ સંતોષ સાધકને માટે દુશ્મનની ગરજ સારે છે. તેથી સાધકે હંમેશા વિચારતા રહેવું જોઈએ કે હજુ કાંઈ વિકાસ બાકી છે ? વિકાસની દ્રષ્ટિએ આગળ વધી શકાતું હોય તો સાધના કરતાં જ રહેવું જોઈએ. એમાં પ્રમાદ ન હોવો જોઈએ.